Monthly Archive: February 2019
‘સાવિત્રી’ ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે છે: “અજ્ઞાન અને મૃત્યુની પક$માં આવેલો, પોતાની સત્તાના દિવ્યસત્યને ધારણ કરતો, પ્રતિનિધિ આત્મા તે સત્યવાન છે, પરમ સત્યની દેવી...
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે તો એનો અર્થ શું એમ થાય કે જે કંઇ રચનાઓ થાય છે તેને માટે મન તેમજ પ્રાણ જવાબદાર હોય...
પ્રશ્નઃ મનસનું કાર્ય શું છે ? ઉત્તર : વસ્તુઓનો અનુભવ કરવો અને એના પ્રત્યે મનોમય પ્રતિભાવ વ્યક્ત કરવો તેમજ બુદ્ધિને એની અસરો પહોંચાડવી. પ્રશ્નઃ આપણી સાધનાપદ્ધતિમાં મનસનું સ્થાન શું છે ? ઉત્તર : એક...
શ્રી અરવિન્દ સાથેના મારા પત્રવ્યવવહારના તેમજ ચૈત્યપુરુષ પ્રતિ ઉદ્ઘાટિત થયેલું મન. મન શ્રી અરવિન્દ સાથેના મારા પત્રવ્યવવહારના શરૂઆતના સમયથી જ હું શ્રી અરવિન્દને મન શું છે, એની પ્રકૃતિ શું છે અને એને ઉચ્ચ, પ્રકાશ...
પ્રશ્ન : આજે બેવડા પ્રકારનું દબાણ અનુભવાયું. એક આંખોના પાછળ ના ભાગમાંથી આવતું હતું. બીજું બંને કાનમાં પ્રવેશ પામ્યું હતું અને એ બંનેનું મિલન મુખમાં થયું. ઉત્તર : એ આંતર મન તેમજ બાહ્ય મન...
પ્રશ્ન : જાતિય આવેગનું કેન્દ્ર કયાં આવેલું છે ? ઉત્તર : કરોડરજજુના તળિયેના ભાગમાં છેક નીચેનું કેન્દ્ર. પ્રશ્નઃ આજકાલ હું મસ્તકમાં ભમ્મરો વચ્ચે તથા મસ્તકની ટોચ ઉપર દબાણ અનુભવી રહ્યો છું. આમ થવાનું કારણ...
પ્રશ્નઃ અધિમનસ અને અતિમનસ એ શું છઠ્ઠી તેમજ સાતમી ભૂમિકાઓ છે? ઉત્તર : ના. અધિમનસ એ મનોમય ભૂમિકાનો જ ભાગ છે. અતિમનસ, ચોથી ભૂમિકા છે. સાતમી નહિ. પ્રશ્ન : ચૈત્ય પુરુષની હાજરી સહિત ચોથા...
વર્ષ ૧૯૩૩ પ્રશ્ન : માતાજીએ જે ફૂલોને “કેન્દ્રોનું ખુલ્લા થવું’ એવું નામ આપ્યું છે એ ફૂલોનું ચિત્ર મને તેઓએ મોકલ્યું છે “કેન્દ્રોનું ખુલ્લા થવું’ શબ્દસમૂહ શું સૂચવે છે ? ‘centres’ “કેન્દ્રો’ એટલે શું ?...
પ્રશ્નઃ આપણા વ્યક્તિગત મનની માફક આંતર મન, ઊર્ધ્વ મન, તથા અધિમનસ પણ શું અલગતાવાદી હોય છે ? આપણે અધિમનસમાં કેવી રીતે પહોંચી શકીએ ? ઉત્તર : ના. તેઓ વધુ વૈશ્વિક પ્રકારનાં છે. જ્યાં સૂધી...
પ્રશ્ન: આપણે જ્યારે ઉચ્ચ ચેતનામાં નિવાસ કરતા થઈ જઈએ ત્યારે પણ નિમ્ન પ્રકૃતિ આપણામાં અત્યારે જે રીતે, ને જે કાર્ય કરતી હોય છે એ જ રીતે અને એ જ કાર્ય કરતી રહે ખરી ?...