Category: વિભાગ -1

ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.10

પ્રશ્ન : આજે બેવડા પ્રકારનું દબાણ અનુભવાયું. એક આંખોના પાછળ ના ભાગમાંથી આવતું હતું. બીજું બંને કાનમાં પ્રવેશ પામ્યું હતું અને એ બંનેનું મિલન મુખમાં થયું. ઉત્તર : એ આંતર મન તેમજ બાહ્ય મન...

ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.9

પ્રશ્ન : જાતિય આવેગનું કેન્દ્ર કયાં આવેલું છે ? ઉત્તર : કરોડરજજુના તળિયેના ભાગમાં છેક નીચેનું કેન્દ્ર. પ્રશ્નઃ આજકાલ હું મસ્તકમાં ભમ્મરો વચ્ચે તથા મસ્તકની ટોચ ઉપર દબાણ અનુભવી રહ્યો છું. આમ થવાનું કારણ...

ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.8

પ્રશ્નઃ અધિમનસ અને અતિમનસ એ શું છઠ્ઠી તેમજ સાતમી ભૂમિકાઓ છે? ઉત્તર : ના. અધિમનસ એ મનોમય ભૂમિકાનો જ ભાગ છે. અતિમનસ, ચોથી ભૂમિકા છે. સાતમી નહિ. પ્રશ્ન : ચૈત્ય પુરુષની હાજરી સહિત ચોથા...

ચેતનાનાં કેન્દ્રો અને ભૂમિકાઓ – પૃ.7

વર્ષ ૧૯૩૩ પ્રશ્ન : માતાજીએ જે ફૂલોને “કેન્દ્રોનું ખુલ્લા થવું’ એવું નામ આપ્યું છે એ ફૂલોનું ચિત્ર મને તેઓએ મોકલ્યું છે “કેન્દ્રોનું ખુલ્લા થવું’ શબ્દસમૂહ શું સૂચવે છે ? ‘centres’ “કેન્દ્રો’ એટલે શું ?...

ઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.6

પ્રશ્નઃ આપણા વ્યક્તિગત મનની માફક આંતર મન, ઊર્ધ્વ મન, તથા અધિમનસ પણ શું અલગતાવાદી હોય છે ? આપણે અધિમનસમાં કેવી રીતે પહોંચી શકીએ ? ઉત્તર : ના. તેઓ વધુ વૈશ્વિક પ્રકારનાં છે. જ્યાં સૂધી...

ઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.5

પ્રશ્ન: આપણે જ્યારે ઉચ્ચ ચેતનામાં નિવાસ કરતા થઈ જઈએ ત્યારે પણ નિમ્ન પ્રકૃતિ આપણામાં અત્યારે જે રીતે, ને જે કાર્ય કરતી હોય છે એ જ રીતે અને એ જ કાર્ય કરતી રહે ખરી ?...

ઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.4

પ્રશ્નઃ એ જગતોમાંના કયા જગતમાં દિવ્ય પ્રાણમય સ્વરૂપો નિવાસ, કરેછે? ઉત્તર : પ્રાણના દેવતાઓની સૃષ્ટિ પણ આવેલી છે. તેઓ ત્યાં નિવાસ કરે છે. પ્રશ્ન : પ્રાણમય જગત, કે જેને પોતાના દેવો પણ છે, તે...

ઊર્ધ્વ અને નિમ્ન જગતો- પૃ.3

પ્રશ્ન : પ્રત્યેક ક્રિયા, ભાવિ પણ, શું કુદરત દ્વારા નિર્મિત જ હોય છે ? ઉત્તર : કુદરતમાં જુદા જુદા પરિબળોની એકબીજા પર થતી અસરોને લઇને પરિણામ નક્કી થતું હોય છે. પ્રશ્ન : વસ્તુઓનું છેવટનું...

ઊર્ધ્વ અને નિમ્ન જગતો – પૃ.2

 પ્રશ્ન: આ વિરોધી બળો શું આપણા સ્વરૂધના દરેક ભાગમાં આવી રહેલાં હોય છે ? ઉત્તર : વિરોધી પરિબળોની મુખ્ય શક્તિ પ્રાણમાં સમાયેલી છે અને મનના નિમ્ન પ્રદેશો તેમજ સૂક્ષ્મ શરીરમાં પણ થોડાં વિરોધી પરિબળો...

ઊર્ધ્વ અને નિમ્ન જગતો-પૃ.1

વર્ષ ૧૯૩૩  પ્રશ્ન : માણસ જે પ્રચ્છન્ન રૂપે દિવ્યતાને ધારણ કરી રહ્યો છે – તે, આ પૃથ્વી ઉપર જડતત્ત્વમાં કેવી રીતે સમાવિષ્ટ થઈ ગયો ? ઉત્તર : તમારો પ્રશ્ન પણ એ જ રીતે સમાવિષ્ટ...