Monthly Archive: February 2019
પ્રશ્નઃ એ જગતોમાંના કયા જગતમાં દિવ્ય પ્રાણમય સ્વરૂપો નિવાસ, કરેછે? ઉત્તર : પ્રાણના દેવતાઓની સૃષ્ટિ પણ આવેલી છે. તેઓ ત્યાં નિવાસ કરે છે. પ્રશ્ન : પ્રાણમય જગત, કે જેને પોતાના દેવો પણ છે, તે...
પ્રશ્ન : પ્રત્યેક ક્રિયા, ભાવિ પણ, શું કુદરત દ્વારા નિર્મિત જ હોય છે ? ઉત્તર : કુદરતમાં જુદા જુદા પરિબળોની એકબીજા પર થતી અસરોને લઇને પરિણામ નક્કી થતું હોય છે. પ્રશ્ન : વસ્તુઓનું છેવટનું...
પ્રશ્ન: આ વિરોધી બળો શું આપણા સ્વરૂધના દરેક ભાગમાં આવી રહેલાં હોય છે ? ઉત્તર : વિરોધી પરિબળોની મુખ્ય શક્તિ પ્રાણમાં સમાયેલી છે અને મનના નિમ્ન પ્રદેશો તેમજ સૂક્ષ્મ શરીરમાં પણ થોડાં વિરોધી પરિબળો...
વર્ષ ૧૯૩૩ પ્રશ્ન : માણસ જે પ્રચ્છન્ન રૂપે દિવ્યતાને ધારણ કરી રહ્યો છે – તે, આ પૃથ્વી ઉપર જડતત્ત્વમાં કેવી રીતે સમાવિષ્ટ થઈ ગયો ? ઉત્તર : તમારો પ્રશ્ન પણ એ જ રીતે સમાવિષ્ટ...