6. ક્ષાત્ર-શક્તિની અપૂર્ણતાઓ અને વિકૃત્તિઓ નીચે પ્રમાણેની હોય શકે:

ક્ષાત્ર-શક્તિના બળ સામર્થ્ય અનુસાર વ્યક્તિ વીર-યોદ્ધો, કર્મવીર માનવ, શાસક, વિજેતા, કોઈ વિશેષ કાર્યનો કર્ણધાર, નવસ્રષ્ટા, જીવનમાં સક્રિય નિર્માણકાર્યનાં કોઈપણ ક્ષેત્રનો સંસ્થાપક બની શકે છે. પરંતુ અંતરાત્માની અને મનની અનેકવિધ અપૂર્ણતાઓને કારણે ક્ષાત્ર-આદર્શની અનેક અપૂર્ણ અને વિકૃત રૂપો ઉત્પન્ન થાય છે. જેવા કે –

    • નરી પાશવી સંકલ્પ શક્તિ વાળો મનુષ્ય
    • કોઇપણ ઉચ્ચ આદર્શ કે લક્ષ્ય રાખ્યા વિના કેવળ શક્તિનો ઉપાસક
    • સ્વાર્થપરાયણ વૃત્તિ
    • બીજી વ્યક્તિ ઉપર પોતાની હકુમત ચલાવવું

ઉપરોક્ત વિકૃત્તિઓની પરાકાષ્ઠાએ આક્રમક રાજસિક મનુષ્ય ખૂબજ મોટો અહંકારી, અત્યાચારી, દૈત્ય, અસુર કે રાક્ષસ બની બેસે છે.

શ્રી અરવિંદ

Recent Posts

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.17

પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.16

પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.15

પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે – પૃ.14

પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…

6 years ago

‘સાવિત્રી’ ના પ્રતીકાત્મક પાત્રો

‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…

6 years ago

વિચારો કેવી રીતે ઉત્પન્ન થાય છે -પૃ.13

પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ,  એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…

6 years ago