પરંતુ જે કામ પોતાના સ્વભાવમાંથી પ્રગટતું નો હોય તે કદાચ વધારે સારી રીતે કરવામાં આવે, બહારના અને સ્થૂળ ધોરણ વડે માપતા એ કર્મ ઉપર ઉપરથી સારું પણ દેખાય, અથવા તો, જીવનમાં સફળતા પણ અપાવે છતાં અંતરના વિકાસના સાધન તરીકે તે ઉતરતા પ્રકારનું છે- એ બાહ્ય હેતુ અને સ્થુલ પ્રેરણાને કારણે જ ઉતરતા પ્રકારનું બને છે.
બીજા દ્રષ્ટિબિંદુથી જોતા, દોષવાળું જણાય તોપણ વ્યક્તિનું પોતાનું હોય એવું કાર્ય વધારે સારું છે. પોતાના સ્વભાવ અને સ્વધર્મ પ્રમાણે વર્તન કરવાથી માણસને પાપ લાગતું નથી, અથવા તો ડાઘ લાગતો નથી.
श्रेयान् स्वधर्मः विगुणः पर-धर्मात् स्वनुष्ठितात् ।
स्वभाव-नियतम् कर्म कुर्वन् न आप्नोति किल्बिषम् ॥18.47
**
Sri Aurobindo’s Interpretation
Better is one’s own law of works, though in itself faulty, than an alien law well wrought out. One does not incur sin when one acts in agreement with the law of one’s own nature.
પ્રશ્ન : વિચારના એના જ સંપૂર્ણ સંતોષ ખાતર એને અનુસરવાનું આપણે ન સ્વીકારીએ તો પછી…
પ્રશ્નઃ વિચારો તેમજ કામનાઓ માણસના મનમાં પ્રવેશે તે અગાઉ એના વિશે માણસ પોતે કઈ અવસ્થામાં…
પ્રશ્ન : તે દિવસે આપે લખી જણાવ્યું હતું કે 'ક્ષ ના વિચારો અને એની કામનાઓએ…
પ્રશ્ન : જ્યાં સુધી ચિત્ત પ્રબુદ્ધ ન બને ત્યાં સુધી કામનાઓનું મૂળભૂત રીતે રૂપાંતર થવું…
‘સાવિત્રી' ના સઘળાં પાત્રોને પણ શ્રી અરવિંદે પ્રતીકાત્મક રૂપ આપ્યું છે. આ વિશે તેઓ લખે…
પ્રશ્ન: ચિત્ત જો મન તથા પ્રાણને વસ્તુઓ, એમાંથી કંઈક ઘડી નાખવા માટે મોકલી આપે છે…