17. શૂદ્ર-શક્તિ માટે જરૂરી અન્ય વર્ણોની શક્તિ:

  • જો શ્રમ અને સેવા કરનાર મનુષ્ય (શૂદ્ર) પોતાના કાર્યમાં જ્ઞાન (બ્રહ્મ-શક્તિ), સન્માન-ભાવના (ક્ષાત્ર-શક્તિ), અભીપ્સા અને દક્ષતા (વૈશ્ય-શક્તિ) ના લાવે તો તે એક અસહાય શ્રમિક તથા સમાજનો દાસ બની જાય છે.
  • કારણ કે અન્ય વર્ણોના ઉપરોક્ત ગુણોને પોતાની અંદર લાવીને જ ઉર્ધ્વોન્મુખ મન અને સંકલ્પશક્તિ તથા સદભાવનાપૂર્ણ ઉપયોગિતા દ્વારા ઉચ્ચત્તર વર્ણો કે ધર્મની પ્રતિ ઉઠી શકે છે.

You may also like...